ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની
Created date : 18 February 2025
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની તારીખ ૧૧મી મેં ૨૦૨૫ રાખેલ છે. સમૂહ લગ્ન માટેના નિયમો, ફોર્મ અહી મુકેલ છે. દાન આવકાર્ય છે. સમૂહ લગ્ન માટે ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન ના સભ્યો દરરોજ એક બે ગામ માહિતી આપવા અને આમત્રણ આપવા મુલાકાત લે છે.
સમાજના આર્થિક રીતે સમૃધ્ધ પરિવારોને નમ્ર અપીલ કે સમાજના જ આ પવિત્ર મહાયજ્ઞમાં સહર્ષ દાન આપીને મહા પુણ્યના સહભાગી બનો 🙏
આયોજકોના સંપર્ક નંબર
1. દિપકકુમાર ચન્દ્રપાલ મો નં 9998140300
2. કનુભાઈ ડોડીયા મો નં 9979295056
3. સુરેશભાઈ પરમાર મો નં 9377726250
દરરોજ બાર થી પંદર લોકો સ્વખર્ચે આજુબાજુના ગામની મુલાકાત લેવા અને માહિતી પહોચાડવા જાય છે.
Category Blog
04 Oct, 24
માં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની
માં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્
તારીખ ૧લી ઓક્ટોમ્બર એટલે કે વણકર દિવસ ને યાદગાર બનાવવા માટે ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) તરફથી પ
વિશ્વ વણકર દિવસ ની તમામ વણકર ભાઈઓ, બેહનો, માતાઓ, વડીલો, યુવા મિત્રો, બાલિકાઓ, સૌને હાર્દિક શુભકામ
જનજાગૃતિની સભા વડદલા, માણેજ, તારાપુર, સાંસેજ અને જલ્લા ખાતે યોજવામાં આવી. એકજ દિવસમાં ૫ ગામોમાં
0 Comments