સમાજની બધી જરૂરી માહિતી અહી બ્લોગ સ્વરૂપે મુકવામાં આવશે. સમાજના લોકો ની સિધ્ધિઓ, સમાચાર વગેરેને અહી મુકવામાં આવશે. આપ પણ અમને માહિતી મોકલી શકો છો. અમે અહી મુકીશું.
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની તારીખ ૧૧મી મેં ૨૦૨૫ રાખેલ છે. સમૂહ લગ્ન માટેના નિયમો, ફોર્મ અહી મુકેલ છે. દાન આવકાર્ય છે. સમૂહ લગ્ન માટે ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન ના સભ્યો દરરોજ એક બે ગામ માહિતી આપવા અને આમત્રણ આપવા મુલાકાત લે છે. સમાજના […]
Read Moreમાં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્વારા પેટલાદ કોમ્યુનિટી હોલ ખાતે ચાલુ સાલથી સૌપ્રથમ વખત નવરાત્રીનો આરંભ કરવામાં આવેલ છે.
Read Moreતારીખ ૧લી ઓક્ટોમ્બર એટલે કે વણકર દિવસ ને યાદગાર બનાવવા માટે ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) તરફથી પેટલાદ કોમ્યુંનીટી હોલ ખાતે રક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપ કેમ્પનાં કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
Read Moreવિશ્વ વણકર દિવસ ની તમામ વણકર ભાઈઓ, બેહનો, માતાઓ, વડીલો, યુવા મિત્રો, બાલિકાઓ, સૌને હાર્દિક શુભકામનાઓ….એક પ્રયત્ન મહાજન તરીકે વણકર સમાજ ને જે માન મળતું હતું તે મેળવવા ની દિશા માં આગળ વધવા નો નિર્ધાર આજે કરીયે,,,, સૌને…. જય વીર માયાદેવ…જય સવૈયાનાથ….જય જોધલપીર… 🙏🙏🙏હર્ષદ મકવાણા ચરોતર વણકર સમાજ (સાડીચારસો પરગણું )
Read Moreજનજાગૃતિની સભા વડદલા, માણેજ, તારાપુર, સાંસેજ અને જલ્લા ખાતે યોજવામાં આવી. એકજ દિવસમાં ૫ ગામોમાં મીટીંગ યોજાઈ.
Read Moreફોર્મ કેમ બનાવ્યું અને ઉદેશ શું?
જે તે વિષય પર ટીમ બની જશે તે વિષય પર આપણે આગળ વધવા માટે, સેમિનાર કે મિટિંગની ટાઈમ લાઈન નક્કી કરી વધવા માટે.
અત્યાર સુધીમાં આપડે ૬૫૦+ જેટલા લોકોને Whatsapp માધ્યમથી જોડી એક મંચ પર લાવવાનો પ્રયત્ન કર્યો.
અને આજ રીતે આપણા બીજા મુદ્દાઓ જેમાં
વગેરે પણ યોગ્ય ડેટા મેળવી અને એના પર પણ નિષ્ણાતોની ટીમ બનાવી દરેક મુદ્દાને યોગ્ય રીતે નિરાકરણ લાવવા પ્રયત્નો કરીશુ.
આપણો સૌથી મોટો ઉદેશ સમસ્ત ચરોતર સમાજના દરેક ગામના વણકર બંધુઓને જોડવા અને દરેક ઘરની વિગત તથા નાના મોટા ધંધા રોજગારની વિગત મેળવીને સમસ્ત સમાજને આગળ લઇ જવા પ્રયત્ન કરીશુ.
સમાજના તેજસ્વી તારલાઓને અહી એમણે મેળવેલી સિદ્ધી સાથે માહિતી મુકીશું. આપની આજુબાજુ આવા તેજસ્વી લોકો હોય અથવા કોઈ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી હોય એવા લોકોના ફોટા સાથે માહિતી અમને આપશો તો અમે અહી મુકીશું.
ચિ.નૈતિક સુભાષભાઈ અમીન ચાલુ વર્ષે લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષામાં 94.07%પર્સેન્ટાઇલ રેન્ક અને 87% મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કરેલ છે
Read Moreપ્રિયંકાબેન મુકેશભાઈ 92% સાથે નડિયાદ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી માતા પિતા, ગામ, સમાજ માટે ગૌરવ પ્રાપ્ત કર્યું છે
Read Moreચરોતર વણકર સમાજનું ગૌરવ. હાલ વટાવ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી નિલેશકુમાર પુંજાભાઈ વાઘેલાનું સન્માનપત્ર, મેડલ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું
Read Moreઆપણાં CVSના સક્રિય કાર્યકર અને કાયદાના જાણકાર વકીલ શ્રી અનિલભાઈ પરમાર, પેટલાદના દીકરી DR. ESHA PARMAR(MBBS) એ 94.03PR મેળવેલ છે
Read Moreધર્મજના ડો. શ્વેતાંગ મકવાણા (MBBS) ને NEET PG exam માં 87.98 PR આવ્યા.
Read Moreજોબ | જોબની માહિતી |
---|---|
IDBI બેંક એક્ઝિક્યુટિવ ભરતી 2024 - 1000 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો | ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (IDBI) એ એક્ઝિક્યુટિવ - સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO) ખાલી જગ્યાની ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. જે ઉમેદવારો ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરે છે તેઓ સૂચના વાંચી શકે છે અને ઓનલાઇન અરજી કરી શકે છે. |
સ્ટાફ નર્સ (૨૨૫૬ જગ્યા) - ગુજરાતના બધા જિલ્લાઓમાં કરાર આધારિત ભરતી. | સ્ટાફ નર્સ - ગુજરાતના બધા જિલ્લાઓમાં કરાર આધારિત ભરતી. ૨૨૫૬ જગ્યા. |
પેટલાદ કોલેજમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) વોક-ઇન ઇન્ટરવ્યુ ૧૯-સપ્ટેમ્બર-૨૦૨૪ | પેટલાદ કોલેજમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) વોક-ઇન ઇન્ટરવ્યુ ૧૯-સપ્ટેમ્બર-૨૦૨૪ સમય : સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી |
રેલવે પેરામેડિકલ પોસ્ટ (સ્ટાફ નર્સ) માટે ભરતી જાહેર, કુલ જગ્યા 1376. છેલ્લી તારીખ 16/09/2024 | રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, કુલ જગ્યા 1376. છેલ્લી તારીખ 16/09/2024, અહીંથી ઓનલાઈન અરજી કરો |
ઓનલાઇન ફોર્મ ભરી આપવાની કામગીરી કરતા હોય તેમના ફોન નંબર સરનામા | નડિયાદ, પેટલાદ, આણંદ, વિ.વિ.નગર, કે અન્ય જગ્યાએ જે લોકો ઓનલાઇન ફોર્મ ભરી આપવાની કામગીરી કરતા હોય તો તેમના ફોન નંબર સરનામા અહીં આપેલા છે |
સમાચાર | માહિતી |
---|---|
પલાણા ખાતે સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સગડી મળેલ છે | પલાણા ખાતે સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સગડી મળેલ છે |
દંતાલીના સ્વ. કનુભાઈ હીરાભાઈ પરમારનુ બેસણું તા. ૦૧/૧૨/૨૦૨૪ ને રવિવાર ના રોજ એમના નિવાસ સ્થાને (પેટલાદ દંતાલી) રાખેલ છે | સ્વ. કનુભાઈ હીરાભાઈ પરમારનુ બેસણું તા. ૦૧/૧૨/૨૦૨૪ ને રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ વાગે એમના નિવાસ સ્થાને (પેટલાદ દંતાલી) રાખેલ છે. |
સોજીત્રાના શ્રી પાર્વતીબેનનું બેસણું 1 ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ સોજીત્રા મુકામે એમના નિવાસસ્થાને રાખેલ છે | સ્વ. પાર્વતીબેન જશભાઈ મકવાણાનું દુઃખદ અવસાન ૨૬/૧૧/૨૦૨૪ ને મંગળવાર ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧/૧૨/૨૦૨૪ ને રવિવાર ના રોજ અમારા નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે |
ચાંગાના શ્રી રાજેન્દ્ર જાદવને મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું | ચાંગાના શ્રી રાજેન્દ્ર જાદવને મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું. |
પેટલાદની બુલાખી મિલ ચાલીમાં રહેતા શ્રી નટુભાઈ બાબુભાઈ પરમારનું બેસણું તા ૨૮ ઓક્ટોમ્બર ૨૦૨૪ ના રોજ રાખેલ છે | પેટલાદની બુલાખી મિલ ચાલીમાં રહેતા શ્રી નટુભાઈ બાબુભાઈ પરમાર સ્વર્ગવાસ પામેલ છે. સદગતનું બેસણું તા ૨૮ ઓક્ટોમ્બર ૨૦૨૪ ના રોજ રાખેલ છે. |
અમારો પ્રતિસાદ
સમાજના અગ્રણ્ય લોકોના અભિપ્રાયો અને વેબસાઈટ માટેની શુભેચ્છાઓ.
બધા મંતવ્ય જુઓચરોતર વણકર સમાજની વેબસાઈટ પાછળના નોંધપાત્ર વ્યક્તિઓને મારી હાર્દિક શુભેચ્છાઓ મોકલું છું. અન્ય લોકોને મદદ કરવા અને જોડાણો બનાવવાનો તમારો જુસ્સો વિશ્વને વધુ ઉજ્જવળ અને વધુ દયાળુ સ્થાન બનાવે છે. અદ્ભુત કાર્ય ચાલુ રાખો!
ક્લાસ 2 અધિકારી, આણંદ
ચરોતર વણકર સમાજ વેબસાઈટના સમર્પિત સ્વયંસેવકોને શુભેચ્છા પાઠવું છું કારણ કે તેઓ વિશ્વને વધુ સારું સ્થાન બનાવવાનું તેમનું મિશન ચાલુ રાખે છે. અન્યને ટેકો આપવા અને સશક્ત કરવાના તમારા અથાક પ્રયાસો ખરેખર પ્રેરણાદાયી છે!
ક્લાસ 2 અધિકારી, આણંદ
ચરોતર વણકર સમાજની વેબસાઈટ પર અદ્ભુત ટીમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ મોકલું છું. અન્યોની સેવા કરવા અને સંબંધની ભાવના બનાવવા માટેનું તમારું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. તમે બધા માટે પ્રકાશ અને સકારાત્મકતાના સ્ત્રોત બનવાનું ચાલુ રાખો.
ચરોતર વણકર સમાજની વેબસાઈટ ટીમને લોકોને જોડવાના અને મદદ કરવાના તેમના ઉમદા મિશનમાં શુભેચ્છાઓ. સમુદાયમાં હકારાત્મક અસર કરવા માટેનું તમારું સમર્પણ ખરેખર પ્રેરણાદાયી છે!
ક્લાસ ૧ અધિકારી, નડીયાદ
ચરોતર વણકર સમાજની વેબસાઈટ પાછળ અતુલ્ય વ્યક્તિઓને મારી શુભેચ્છાઓ મોકલું છું. અન્યને ટેકો આપવા અને ઉત્થાન આપવાના તમારા નિઃસ્વાર્થ પ્રયાસો વિશ્વમાં વાસ્તવિક પરિવર્તન લાવી રહ્યા છે. તેજસ્વી ચમકતા રહો!
પ્રોફેસર, પેટલાદ
ચરોતર વણકર સમાજની વેબસાઈટ પાછળ અતુલ્ય વ્યક્તિઓને મારી શુભેચ્છાઓ મોકલું છું. અન્યને ટેકો આપવા અને ઉત્થાન આપવાના તમારા નિઃસ્વાર્થ પ્રયાસો વિશ્વમાં વાસ્તવિક પરિવર્તન લાવી રહ્યા છે. તેજસ્વી ચમકતા રહો!
ક્લાસ 2 અધિકારી, આણંદ
લોકોને જોડવા અને મદદ કરવાના તેમના ઉમદા મિશનમાં ચરોતર વણકર સમાજ વેબસાઈટ ટીમને શુભેચ્છાઓ. સમુદાયમાં સકારાત્મક અસર કરવા માટે તમારું સમર્પણ ખરેખર પ્રેરણાદાયક છે!
ક્લાસ ૧ અધિકારી, નડીયાદ
તારીખ | ઇવેન્ટનું નામ | ઇવેન્ટની માહિતી |
---|---|---|
May 11, 2025 | ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન | ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની તારીખ ૧૧મી મેં ૨૦૨૫ રાખેલ છે. |
October 3, 2024 | ચરોતર વણકર સમાજ પેટલાદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024 | ચરોતર વણકર સમાજ પેટલાદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024 તારીખ ૩ ઓક્ટોમ્બર થી ૧૧ ઓક્ટોમ્બર રાખવામાં આવેલ છે. |
October 1, 2024 | બ્લડ ડોનેશન કેમ્પ | તારીખ ૧લી ઓક્ટોમ્બર (મંગળવાર) એટલે આપણો વણકર દિવસ આ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આપણે પેટલાદ કોમ્યુનિટી હોલ સરકારી દવાખાના પાસે(૧) બ્લડ ડોનેશન કેમ્પ (૨) નાના મોટા ધંધા સંકલન માટે તેઓ ની જાહેરાત (૩) હેલથ ચેકઅપ કાર્યક્રમ નું આયોજન કરેલ છે |
July 11, 2024 | પેટલીમાં જન જાગૃતિની સભા | ચરોતર વણકર સમાજ તરફથી , તારીખ ૧૧/૭/૨૪ ને સાંજે 6:00કલાકે પેટલી માં જન જાગૃતિ મિટિંગ છે. શ્રી મહેન્દ્રભાઈ ની આગેવાનીમાં અને એને સક્સેસફૂલ બનાવવાની જવાબદારી આપણા બધાની છે. જય મહારાજ |
June 29, 2024 | પેટલાદ ખાતે નિવૃત વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓનું સન્માન | ચરોતર હિંદુ વણકર સમાજ પેટલાદના દરેક સભ્યોને જણાવવાનું કે તા.૨૯/૦૬/૨૦૨૪ શનિવાર ના સાંજે ૬ વાગે કોમ્યુનિટી હોલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનું સન્માન તથા ગત વર્ષોમાં પોતાની ફરજમાંથી નિવૃત્ત થયેલા આપણાં સમાજના અગ્રણીઓનું પણ સન્માન સમારંભ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આપણા સમાજના દરેક સભ્યોને આ આયોજનની જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.તા […] |