ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની તારીખ ૧૧મી મેં ૨૦૨૫ રાખેલ છે. સમૂહ લગ્ન માટેના નિયમો, ફોર્મ અહી મુકેલ છે. દાન આવકાર્ય છે. સમૂહ લગ્ન માટે ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન ના સભ્યો દરરોજ એક બે ગામ માહિતી આપવા અને આમત્રણ આપવા મુલાકાત લે છે. સમાજના […]
Read More
માં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્વારા પેટલાદ કોમ્યુનિટી હોલ ખાતે ચાલુ સાલથી સૌપ્રથમ વખત નવરાત્રીનો આરંભ કરવામાં આવેલ છે.
Read More
તારીખ ૧લી ઓક્ટોમ્બર એટલે કે વણકર દિવસ ને યાદગાર બનાવવા માટે ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) તરફથી પેટલાદ કોમ્યુંનીટી હોલ ખાતે રક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપ કેમ્પનાં કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
Read More
વિશ્વ વણકર દિવસ ની તમામ વણકર ભાઈઓ, બેહનો, માતાઓ, વડીલો, યુવા મિત્રો, બાલિકાઓ, સૌને હાર્દિક શુભકામનાઓ….એક પ્રયત્ન મહાજન તરીકે વણકર સમાજ ને જે માન મળતું હતું તે મેળવવા ની દિશા માં આગળ વધવા નો નિર્ધાર આજે કરીયે,,,, સૌને…. જય વીર માયાદેવ…જય સવૈયાનાથ….જય જોધલપીર… 🙏🙏🙏હર્ષદ મકવાણા ચરોતર વણકર સમાજ (સાડીચારસો પરગણું )
Read More
જનજાગૃતિની સભા વડદલા, માણેજ, તારાપુર, સાંસેજ અને જલ્લા ખાતે યોજવામાં આવી. એકજ દિવસમાં ૫ ગામોમાં મીટીંગ યોજાઈ.
Read More
જનજાગૃતિ સભા ટુંડેલ, રામોલ, મલાતજ અને ભવાનીપુરામાં યોજવામાં આવી. જનજાગૃતિ માટે ધમાકેદાર રવિવાર
Read More
આજે તો સફળ રવિવાર બની ગયો. એકજ દિવસમાં ૩ ગામોમાં સફળ જન જાગૃતિની સભાઓ યોજી. જેમાં 1. ભડકડ 2. ડભોઉ 3. ગંગાપુર ગામોનો સમાવેશ થાય છે.
Read More
ગ્રામજનો નીચેની યોજનાઓ ગોખી રાખો અથવા તમારી અંગત ડાયરીમાં લખી રાખો.... સમયાંતરે તલાટી સરપંચ ને યાદ અપાવતા રહો કે આ યોજનાઓનો લાભ ગામને મળ્યો કે નહિ....?
Read More
સોજીત્રા ગામમાં ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણાની જન જાગૃતિની મીટીંગ થઇ'. ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો.
Read More
ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણા તથા શિવશક્તિ મહિલા ભજન મંડળ પેટલાદ દ્વારા ગુરુપૂર્ણિમા તા-૨૧-૦૮-૨૦૨૪ રવિવાર ના દિવસે ગણપતપુરા તથા ઝાંઝરકાનો પ્રવાસ ગોઠવવામાં આવેલ.
Read More